September 20, 2024
KalTak 24 News
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર એવં છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets
  • દાદાને શનિવારે અને મંગળવારે કરાયા છે વિશેષ શણગાર
  • દાદાને છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ પણ ધરાવાયો
  • આજે શનિવાર હોવાથી દાદાના દર્શન કરવા ભકતોનું ઉમટયું ઘોડાપૂર

Sarangpur Hanuman Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત તારીખ 31-08-2024ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવ્યો હતી.

 

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

દાદાને 308 કિલો છપ્પન ભોગ મિઠાઈનો અન્નકૂટ

શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલનો શણગાર ધરાવવામા આવ્યો હતો. બપોરે 11:00 કલાકે ગુલાબજાંબુ,કાજુકતરી,બરફી વગેરે અનેક મીઠાઈ ધરાવી અન્નકૂટ આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

દાદાના સિંહાસને 200 કિલો ફુલનો શણગાર કરાયો

આજે દાદાને કરાયેલા શણગાર વિશે કોઠારીશ્રી વિવેકસાગરસ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને શ્રાવણ મહિનાના પવિત્ર શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને 200 કિલો ફુલનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. તો આજે દાદાને 308 કિલો છપ્પન ભોગ મિઠાઈનો અન્નકૂટ પણ ધરાવામાં આવી રહ્યો છે. જેમાં કાજુ અને ડ્રાયફ્રુટની મીઠાઈ છે.

Srikashtabhanjandev Dada was decorated with colorful flowers and had an annakoot of fifty-six bhog sweets

 

 

 

Group 69

 

 

Related posts

ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને મળી ઉચ્ચસ્તરીય બેઠક

KalTak24 News Team

ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ,દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં જોવા મળશે ગુજરાતના ધોરડોની ઝાંખી,જાણો એક ક્લિક પર

KalTak24 News Team

સુરત/ જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ પીઠ પર માર્યા 35 થપ્પડો !,ક્લાસના CCTV ફૂટેજ સામે આવ્યા,જુઓ VIDEO

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી