January 24, 2025
KalTak 24 News

Tag : Latest Gujarati News Channel

Entrainment

સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનારા ઑટો ડ્રાઈવરને મળ્યું ઈનામ,‘મેં તેના પગને સ્પર્શ કર્યો, તેણે મારા વખાણ કર્યા’;જાણો એક્ટરે શું આપ્યું

KalTak24 News Team
Saif Ali Khan Stabbing Case: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે, ગત 16 જાન્યુઆરીની રાતે તેમના પર જીવલેણ હુમલો થયો હતો. જે...
Gujaratપાટણ

Patan: સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના પાટણના સંડેર ગામે ખોડલધામનું થશે નિર્માણ, 1008 પાટીદારોના હસ્તે કરાયું શીલાપૂજન

Sanskar Sojitra
Patan News: સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ ખોડલધામનું નિર્માણ થઈ રહ્યુ છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના સંડેર ગામે વિશાળ જગ્યામાં ભવ્ય ખોડલધામ મંદિરના નિર્માણને લઈને...
Gujaratગાંધીનગર

ઉત્તર ગુજરાતને ભેટ, બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાની જાહેરાત, જુઓ કયા જિલ્લામાં કયા તાલુકા

Mittal Patel
ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા...
Gujaratસુરત

સુરતમાં 31stએ યુવાઓને હરિપ્રકાશ સ્વામીએ ભક્તિનું ઘેલું લગાડ્યું, કથામાં 1 લાખથી વધુ લોકો હનુમાનભક્તિમાં થયા લીન

Sanskar Sojitra
Shree Hanuman Chalisa Yuva Katha,Surat: સુરતના સરથાણામાં સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી વ્યાસપીઠ પરથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું ભક્તોને કહી રહ્યા છે. આ કથાનું લાખો...
GujaratReligionબોટાદ

બોટાદ/‌ નવા વર્ષે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને કલરફુલ સેવંતીના ફુલોનો કરાયો દિવ્ય શણગાર

Sanskar Sojitra
Shri Kashtabhanjan Dada Photos:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી...
Gujaratસુરત

આજે થર્ટી ફર્સ્ટે સુરતના સરથાણા માં 1 લાખ યુવાનો સામુહિક હનુમાન ચાલીસા પાઠની સાથે હનુમાન જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી

Sanskar Sojitra
Shree Hanuman Chalisa Yuva Katha – Surat:સરથાણા વિસ્તારમાં મારૂતિ ધુન મંડળ દ્રારા આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે.કથાના ચોથા દિવસે ૩૧ ડિસેમ્બરે...
GujaratReligionબોટાદ

બોટાદ/‌ પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને ફુલોનો દિવ્ય શણગાર એવં ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

Sanskar Sojitra
Shri Kashtabhanjan Dada Photos:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી...
GujaratReligionબોટાદ

બોટાદ/‌ રવિવારના રોજ શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો શણગાર તેમજ શ્રી કષ્ટભંનજન દેવનું કરાયું રાજોપચાર પૂજન

Sanskar Sojitra
  Shri Kashtabhanjan Dada Photos: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.29-12-2024ને...
GujaratReligionબોટાદ

બોટાદ/‌ રવિવારે શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને રંગબેરંગી સેવંતીના ફુલોનો કરાયો દિવ્ય શણગાર

Sanskar Sojitra
Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી...
GujaratReligionબોટાદ

બોટાદ/‌ પવિત્ર ધનુર્માસ એવં શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને હિમવર્ષાની ઝાંખી કરાઈ અને દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ

Sanskar Sojitra
Shri Kashtabhanjan Dada Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી...