ગુજરાત
-
ગુજરાતના IPS અધિકારીની પત્નીએ કરી આત્મહત્યા,કારણ અકબંધ,પોલીસે તપાસ હાથ ધરી
અમદાવાદમાં IPSની પત્નીનો આપઘાત થલતેજ ખાતે નિવાસ સ્થાને કર્યો આપઘાત અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ…
Read More » -
સાળંગપુર/ પહેલીવાર 54 ફૂટની મૂર્તિ પર 4D AR ટેક્નોલોજીથી હનુમાનજીના જીવન ચરિત્રનો લેસર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર
Sarangpur Kashtbhanjan Hanuman Mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી…
Read More » -
બોટાદ/ સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું વડતાલ ગાદીના આચાર્ય અને વડીલ સંતોના હસ્તે લોકાર્પણ,ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો
175 Patotsav of Shri Kashtbhanjandev: વડતાલ ધામ સંચાલિત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ…
Read More » -
સુરત/ ભાઈબીજે ભગવાન સ્વામીનારાયણની પાઘડીનાં દર્શન માટે ભીડ ઉમટી,શું છે પાઘડીનો મહિમા?
Surat News/સુરતમાં ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે મુકવામાં આવતી હોય છે પરંતુ વર્ષોથી ચાલતી આ પરંપરા આ…
Read More » -
સાળંગપુર/ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 175માં પાટોત્સવે ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું ભવ્ય આયોજન,શ્રી હનુમાન વાટિકા અને સાંસ્કૃતિક પ્રદર્શન મુકાયું ખુલ્લુ..
175 Patotsav of Shri Kashtbhanjandev: વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને…
Read More » -
અમદાવાદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત,અજાણ્યા વાહનચાલકે કારને અડફેટમાં લેતા 2નાં મોત, બે ઇજાગ્રસ્ત
Ahmedabad-Bagodara Highway Accident: અમદાવાદમાં ફરી એકવાર ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર,રાત્રે ચાર મિત્રો કાર લઈને…
Read More » -
સુરત/ ડ્રગ્સ વિરોધી ઝૂંબેશ ચલાવનાર યુવક પર હુમલો, માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કર્યો લોહી લુહાણ
સુરત(Surat) : શહેરના મોટા વરાછામાં ડ્રગ્સ (Drugs) વિરોધી ઝૂંબેશ ચલાવનાર સંસ્થાના સભ્ય ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ચકચારી ઘટના બની…
Read More » -
યુદ્ધજહાજ ‘સુરત’: પ્રથમવાર કોઈ યુદ્ધજહાજને ગુજરાતના શહેરનું અપાયું નામ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુદ્ધજહાજના ક્રેસ્ટનું કર્યું અનાવરણ,જુઓ તસવીરો
‘સુરત’ ક્રેસ્ટના નામકરણથી સુરત અને ભારતીય નૌસેના વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનશે : નૌકાદળના વડા એડમિરલ શ્રી આર.હરિકુમાર સુરત ખાતે…
Read More » -
સુરત/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘સુરત ડાયમંડ બુર્સ’ની લીધી મુલાકાત,હીરા બુર્સના ઉદ્ઘાટનની અપાઈ પ્રથમ પત્રિકા,જુઓ તસવીરો
CM Bhupendra Patel will inaugurate Surat Diamond Bourse: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ખજોદ ખાતે સાકાર થયેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત…
Read More »