September 20, 2024
KalTak 24 News

Tag : SALANGPUR HANUMANJI TEMPLE

Religion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવારે નિમિત્તે પ્રિય સુખડીનો અન્નકુટ ધરાવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન..,જુઓ ફોટોઝ

KalTak24 News Team
Sukhdi Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ...
Religion

બોટાદ/ પૂનમ નિમિત્તે સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર, હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.,જુઓ ફોટોઝ

KalTak24 News Team
Colorful flowers Decoration Vaishakha Purnima Sarangpur Hanumanji Mandir Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી...
Religion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં અખાત્રીજ નિમિત્તે ભવ્ય આમ્રોત્સવ, હજારો ભક્તોએ કર્યા દર્શન..,જુઓ ફોટોઝ

KalTak24 News Team
Kesar Mango Annakut Decoration Sarangpur Hanumanji Mandir: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી...
ReligionGujarat

બોટાદ / શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો,તમે પણ જાણો ક્યાંથી મંગાવ્યા આ ફુલ?

KalTak24 News Team
Salangpur Hanumanji Mandir: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 15-04-2024ને...
Gujarat

સાળંગપુર/ પહેલીવાર 54 ફૂટની મૂર્તિ પર 4D AR ટેક્નોલોજીથી હનુમાનજીના જીવન ચરિત્રનો લેસર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર

KalTak24 News Team
Sarangpur Kashtbhanjan Hanuman Mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર...
Gujarat

બોટાદ/ સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું વડતાલ ગાદીના આચાર્ય અને વડીલ સંતોના હસ્તે લોકાર્પણ,ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો

KalTak24 News Team
175 Patotsav of Shri Kashtbhanjandev: વડતાલ ધામ સંચાલિત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો...
Gujarat

સાળંગપુર/ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 175માં પાટોત્સવે ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું ભવ્ય આયોજન,શ્રી હનુમાન વાટિકા અને સાંસ્કૃતિક પ્રદર્શન મુકાયું ખુલ્લુ..

KalTak24 News Team
175 Patotsav of Shri Kashtbhanjandev: વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે...
Gujarat

Shatamrut Mahotsav: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ થી આમંત્રણ રથનું કરાયું પ્રસ્થાન,આમંત્રણ રથ વાજતે-ગાજતે અલગ શહેરો અને ગામોમાં ફરી આપશે આમંત્રણ

Sanskar Sojitra
Kashtabhanjan Dev Hanumanji Shatamrut Mahotsav: સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ(Salangpur)માં હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતાં આગામી 16થી 22 નવેમ્બર 2023ના સુધી ભવ્ય શતામૃત મહોત્સવ ની ઉજવણી...