February 9, 2025
KalTak 24 News

Tag : SARANGPUR

Gujaratસુરત

સુરતમાં 31stએ યુવાઓને હરિપ્રકાશ સ્વામીએ ભક્તિનું ઘેલું લગાડ્યું, કથામાં 1 લાખથી વધુ લોકો હનુમાનભક્તિમાં થયા લીન

Sanskar Sojitra
Shree Hanuman Chalisa Yuva Katha,Surat: સુરતના સરથાણામાં સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી વ્યાસપીઠ પરથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું ભક્તોને કહી રહ્યા છે. આ કથાનું લાખો...
Gujaratસુરત

આજે થર્ટી ફર્સ્ટે સુરતના સરથાણા માં 1 લાખ યુવાનો સામુહિક હનુમાન ચાલીસા પાઠની સાથે હનુમાન જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી

Sanskar Sojitra
Shree Hanuman Chalisa Yuva Katha – Surat:સરથાણા વિસ્તારમાં મારૂતિ ધુન મંડળ દ્રારા આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે.કથાના ચોથા દિવસે ૩૧ ડિસેમ્બરે...
Gujaratબોટાદ

બોટાદ/ સાળંગપુર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરાયું સફાઈ અભિયાન;જુઓ તસવીર

KalTak24 News Team
Salangpur Temple at Botad: બોટાદના સાળંગપુર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિર પરિસર તેમજ મંદિરની બહાર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતુ,આ સ્વચ્છતા અભિયાનમાં પૂજારી ડી.કે.સ્વામી...
BusinessGujarat

દાદાના દરબારમાં અંબાણી પરિવાર/ કોકિલાબેન અને અનિલ અંબાણીએ પરિવાર સાથે સાળંગપુર હનુમાનજી મંદિરના દર્શન કર્યાં;કષ્ટભંજનદાદાને વાઘા-ધ્વજા અર્પણ કરી લીધા આશીર્વાદ,જુઓ VIDEO

Sanskar Sojitra
Botad News: અંબાણી પરિવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાના દર્શન માટે આવ્યો હતો. કોકિલાબેન અંબાણી અને અનિલ અંબાણીએ પરિવાર સાથે હનુમાનજી દાદાનું પૂજન-અર્ચન...
Gujarat

સાળંગપુર/ પહેલીવાર 54 ફૂટની મૂર્તિ પર 4D AR ટેક્નોલોજીથી હનુમાનજીના જીવન ચરિત્રનો લેસર શો બન્યો આકર્ષણનું કેન્દ્ર

KalTak24 News Team
Sarangpur Kashtbhanjan Hanuman Mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર...
Gujarat

બોટાદ/ સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું વડતાલ ગાદીના આચાર્ય અને વડીલ સંતોના હસ્તે લોકાર્પણ,ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો

KalTak24 News Team
175 Patotsav of Shri Kashtbhanjandev: વડતાલ ધામ સંચાલિત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો...
Gujarat

સાળંગપુર/ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના 175માં પાટોત્સવે ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું ભવ્ય આયોજન,શ્રી હનુમાન વાટિકા અને સાંસ્કૃતિક પ્રદર્શન મુકાયું ખુલ્લુ..

KalTak24 News Team
175 Patotsav of Shri Kashtbhanjandev: વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે...
Gujarat

Shatamrut Mahotsav: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ થી આમંત્રણ રથનું કરાયું પ્રસ્થાન,આમંત્રણ રથ વાજતે-ગાજતે અલગ શહેરો અને ગામોમાં ફરી આપશે આમંત્રણ

Sanskar Sojitra
Kashtabhanjan Dev Hanumanji Shatamrut Mahotsav: સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ(Salangpur)માં હનુમાનજી મંદિરના 175 વર્ષ પૂર્ણ થતાં આગામી 16થી 22 નવેમ્બર 2023ના સુધી ભવ્ય શતામૃત મહોત્સવ ની ઉજવણી...