September 20, 2024
KalTak 24 News

Tag : hanumanji

ReligionGujarat

સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને ફુલોનો દિવ્ય શણગાર તથા 300 કિલો સુખડીનો અન્નકૂટ એવં શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન

KalTak24 News Team
Salangpur Hanumanji Photos:સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ...
ReligionGujarat

સાળંગપુરધામ ખાતે એકાદશી-શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 300 કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

KalTak24 News Team
Salangpur Hanumanji Photos:સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી...
Religion

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યો;જુઓ તસવીરો

KalTak24 News Team
આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યા.સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.આજે...
ReligionGujarat

સાળંગપુરધામ ખાતે ગણેશ ચતુર્થી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર,ચુરમાના લાડુંનો અન્નકૂટ એવં ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી

KalTak24 News Team
Salangpur Hanumanji Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી...
GujaratReligion

સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસનને દિવ્ય શણગાર કરાયો

KalTak24 News Team
શ્રાવણ માસના છેલ્લા દિવસે દાદાને કરાયો દિવ્ય શણગાર 6 સંતોએ ભેગા મળીને કર્યો દાદાનો શણગાર ભકતોએ હરિ મંદિરમાં પણ કર્યા હિંડોળાના દર્શન Sarangpur Hanuman Photos:...
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ફુલોનો શણગાર એવં છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો

Sanskar Sojitra
દાદાને શનિવારે અને મંગળવારે કરાયા છે વિશેષ શણગાર દાદાને છપ્પન ભોગ મીઠાઈનો અન્નકૂટ પણ ધરાવાયો આજે શનિવાર હોવાથી દાદાના દર્શન કરવા ભકતોનું ઉમટયું ઘોડાપૂર Sarangpur...
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મયૂરપંખ એવં શ્રીકૃષ્ણની શેષનાગ લીલાનો દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

Sanskar Sojitra
ગોકુલ આઠમ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દાદાને કરાયો વિશેષ શણગાર શ્રીકષ્ટભંજનદેવ દાદાને મયૂરપંખ એવં શ્રીકૃષ્ણની શેષનાગ લીલાનો શણગાર શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી રાત્રી દરમિયાન કરવામાં...
ReligionGujarat

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ વાઘા અને સિંહાસને 5500 કિલોથી વધુ ચોકલેટનો કરાયો દિવ્ય શણગાર, 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team
શ્રાવણમાસમાં શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને વિશેષ વાઘા અને સિંહાસને શણગાર કરાયો 5500 કિલોથી વધુ ચોકલેટનો શણગાર કરાયો છે વિદેશના 7 દેશમાંથી મંગાવી છે ચોકલેટ  Sarangpur...
GujaratEntrainmentReligion

બોટાદ/ બોલીવૂડ સુપરસ્ટાર હિમેશ રેશમિયાએ કર્યા સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન, “કિંગ ઓંફ સાળંગપુર” પ્રતિમાના કર્યા દર્શન

Sanskar Sojitra
Bollywood Superstar Himesh Reshammiya Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર,સંગીતકાર અને પ્રખ્યાત સિંગર...
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ મંગળવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને 9 ગ્રહનો કરાયો દિવ્ય શણગાર

KalTak24 News Team
Sarangpur Hanuman Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ...