April 7, 2025
KalTak 24 News
Gujaratસુરત

આવતીકાલે શહીદ દિવસે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) દ્વારા 59થી વધુ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન;જુઓ યાદી

Gujarat News: દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) દ્વારા આવતીકાલે શહિદ દિવસ નિમિતે કેન્સર પીડી,થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન કેમ્પ નું સમગ્ર ગુજરાતમાં 59થી વધુ સ્થળોએ આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ સુરત સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોના અલગ અલગ વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

અલગ અલગ વિસ્તારોની યાદી અહીં જુઓ:

 

આ પણ વાંચો:

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

BREAKING NEWS: ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી,જાણો કોને ક્યાંથી મળી ટિકીટ?

KalTak24 News Team

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર

KalTak24 News Team

સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ખેલાયું ઈંગોરીયા યુદ્ધ ,70 વર્ષોથી પરંપરા ચાલી આવે છે

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં