February 18, 2025
KalTak 24 News

Tag : Swaminarayan Vadtal Gadi

Gujaratસુરત

સુરતમાં યોજાયો ભવ્યાતિભવ્ય શાકોત્સવ,શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી રહ્યા ઉપસ્થિત;1 લાખથી વધુ ભક્તોએ લીધો પ્રસાદ

Sanskar Sojitra
Surat News: સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો.26 જાન્યુઆરીના ધર્મકુળ આશ્રિત સંત્સગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ...
Gujaratસુરત

આજે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા શાકોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો લેશે પ્રસાદ;500થી વધુ સ્વયંસેવકો સંભાળશે સમગ્ર વ્યવસ્થા

KalTak24 News Team
કેનાલ રોડ, લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે તૈયારી માટે 500 સ્વયંસેવકો કામે લાગ્યા Surat News: કર્મભૂમિ સુરત શહેરના આંગણે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી...
Gujaratસુરત

સુરત શહેરના આંગણે ૨૬ જાન્યુઆરીના દિવસે ભવ્ય શાકોત્સવનું આયોજન;કેવો હશે આ શાકોત્સવ?

Sanskar Sojitra
Surat News/સંસ્કાર સોજીત્રા : કર્મભૂમિ સુરત શહેરના આંગણે ૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી...
Gujaratસુરત

સુરત શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા યોજાયો ભવ્ય સર્વજ્ઞાતિ વિવાહ સંસ્કાર સમારોહ;પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી રહ્યા ઉપસ્થિત

Sanskar Sojitra
Surat News: આજરોજ સુરત શહેરના આંગણે ૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન...
Gujarat

સુરત/ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી સંસ્થાન દ્વારા ભારત સહિત 7 દેશોમાં 115 જગ્યાએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન યોજાયો કેમ્પ,જુઓ VIDEO

KalTak24 News Team
સુરત/ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી સંસ્થાન(Swaminarayan Vadtal Gadi) દ્વારા એક સાથે,એક તારીખે, એક સમયે ભારત સહિત 7 દેશોમાં 115 જગ્યાએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન...