January 24, 2025
KalTak 24 News

Tag : vadtal

Gujaratસુરત

સુરત શહેરના આંગણે ૨૬ જાન્યુઆરીના દિવસે ભવ્ય શાકોત્સવનું આયોજન;કેવો હશે આ શાકોત્સવ?

Sanskar Sojitra
Surat News/સંસ્કાર સોજીત્રા : કર્મભૂમિ સુરત શહેરના આંગણે ૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી...
Gujaratસુરત

સુરત શહેરને આંગણે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા યોજાયો ભવ્ય સર્વજ્ઞાતિ વિવાહ સંસ્કાર સમારોહ;પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી રહ્યા ઉપસ્થિત

Sanskar Sojitra
Surat News: આજરોજ સુરત શહેરના આંગણે ૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન...
GujaratReligion

Vadtal Dwishatabdi Mahostav: લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ; કહ્યું,સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે

Sanskar Sojitra
વડતાલધામ છેલ્લા ૨૦૦ વર્ષથી માનવતાના કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે સેવારત છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ...
GujaratReligion

Vadtal Dwishatabdi Mahostav: વડતાલના આચાર્ય મહારાજના હસ્તે 47 પાર્ષદોએ ગ્રહણ કરી સંત દીક્ષા,11 સંતો ધરાવે છે ઉચ્ચ ડિગ્રી

Sanskar Sojitra
Vadtal Dwishatabdi Mahostav,વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ:સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચતીર્થ સ્થાન વડતાલની પુણ્યભૂમિ પર આજે વિક્રમ સંવત 2081, તારીખ 12/11/2024 એવં મંગળવારના શુભ દિને યોગાનુયોગ વડતાલ ખાતે ઉજવાય...
GujaratReligion

વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ/ લક્ષ્મીનારાયણ દેવના દ્વારેથી કેન્દ્ર સરકારે 200 રૂપિયાના શુધ્ધ ચાંદીના સિક્કો બહાર પાડ્યો; પીએમ મોદીએ કહ્યું, મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે.

Sanskar Sojitra
આ પ્રતિક ચિન્હ આવનારી પેઢીઓના મનમાં આ મહાન અવસરની સ્મૃતિની જીવંત કરતા રહેશેઃ PM મોદી હું હૃદયથી તમારી વચ્ચે જ છું. મારું મન અત્યારે સંપૂર્ણ...
GujaratReligion

કલતક24 ન્યૂઝ સ્પેશિયલ: વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવમાં જૂના અખાડાના આચાર્ય મહા મંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરીજી પધાર્યા

Sanskar Sojitra
આખા વિશ્વને પ્રકાશ આપતો કોઈ સંપ્રદાય છે તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છેઃ સ્વામી અવધેશાનંદ ગિરીજી અહીંના મૂળ ઉપદેશ માણસને સેવા અને સંસ્કાર સાથે જોડીને ઉત્તમ...
GujaratReligion

વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિતિ,દ્વિ શતાબ્દી મહોત્સવની પાંચ રૂપિયાની ટપાલ ટિકિટનું થયું વિમોચન

Sanskar Sojitra
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના આસ્થા–શ્રદ્ધાના કેન્દ્રોના નવનિર્માણ અને સાંસ્કૃતિક જાગરણનો નવો અધ્યાય શરૂ કર્યો છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ લાખો હરિભક્તોની...
GujaratReligion

કલતક૨૪ ન્યૂઝ સ્પેશિયલ: વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોને પીરસાય છે નિશુલ્ક ભોજન-પ્રસાદ,3000 લોકો કરે છે માઈક્રો મેનેજમેન્ટ

Sanskar Sojitra
દરરોજ શેરડીનો રસ 10 ટન પ્રસાદી રૂપે પીરસાય છે  વહેલી સવારે 4 વાગ્યાથી ભોજનની તૈયારી શરૂ થઈ જાય‌ છે Vadtal Dwishatabdi Mahostav,વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ :...
GujaratReligion

KalTak24 Exclusive: વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ટેન્ટ સિટી, ધર્મશાળા હાઉસફૂલ, હોટલો બુક; વડતાલમાં 9 દિવસનું ઘરભાડું રૂપિયા 15000થી લઈને 35000 સુધી પહોંચ્યું

Sanskar Sojitra
Vadtal Dwishatabdi Mahostav,વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવ : વડતાલધામમાં મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. તા. 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધીની...
GujaratReligion

વડતાલધામ ખાતે ભવ્યાતિભવ્ય લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમ પૂર્વક થશે ઉજવણી, અનેકવિધ કાર્યક્રમોનું આયોજન;જુઓ તેને લગતી તમામ માહિતી

Sanskar Sojitra
Vadtal Dham News: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી ૭ નવેમ્બર થી ૧૫ નવેમ્બર દરમ્યાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાનાર...