February 5, 2025
KalTak 24 News
GujaratReligion

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા; જુઓ તસવીરો

bhidbhanjan-hanumanji-temple-decorated-with-unique-vegetables-dada-nadiad-news

Nadiad News:આજરોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા શાકભાજીના શણગાર કરવામાં આવ્યા.જેમાં ૨૫ કિલો શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો.દરેક પ્રકારના શાકભાજી દાદા ને અર્પણ કરવામાં આવ્યા.સાથે સાથે દાદાને સુખડીનો મહાભોગ ધરાવામાં આવ્યો સવારે 6:30 કલાકે શણગાર આવતી કરવામાં આવી અને દાદાને મલિન્દો જમાડવામાં આવ્યો.

bhidbhanjan-hanumanji-temple-decorated-with-unique-vegetables-dada-nadiad-news

આ પ્રસંગે રામધુન કરવામાં આવી.આ મંદિર 141 વર્ષ જૂનું મંદિર છે જે મંદિરમાં દર શનિવારે અલગ અલગ પ્રકારના અવલોકિક શણગાર કરવામાં આવે છે અને સવારથી જ ભક્તો આ શણગાર દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

સુરતમાં પતંગની દોરીથી બાઈક પર જતાં યુવકનું ગળું કપાયું,સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો,બાઈક ચલાવતા સમયે રાખો આટલું ધ્યાન

KalTak24 News Team

સુરતના સુપ્રસિદ્ધ લેખિકા અને વક્તા અંકિતા મુલાણીએ અન્ય લોકોથી પ્રેરાઈ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે કર્યું રક્તદાન.

Sanskar Sojitra

સુરત: તક્ષશિલા અગ્નિકાંડના પીડિત વાલીઓએ ‘કોંગ્રેસ ન્યાય યાત્રા’માં જોડાવવાની પાડી ચોખ્ખી ‘ના’;જુઓ શું કહ્યું?

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં