April 8, 2025
KalTak 24 News

Tag : Saurashtra Patel Seva Samaj Surat

Gujaratસુરત

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમૂહલગ્નોત્સવમાં 60 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા, સમુહલગ્નમાં વરરાજાને હેલ્મેટ આપી સ્વાગત કરાયું;ખોટા ખર્ચ ઓછા કરી બચત કરવા જયેશભાઈ રાદડીયાની અપીલ

Sanskar Sojitra
સમૂહલગ્નોત્સવમાં માત્ર લગ્ન નથી થતા સામાજિક ઘડતરનું કાર્ય પણ થાય છે. – શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા કન્યાદાનના પ્રસંગે રક્તદાન કરી 83 યુનિટ રક્ત એકઠું કરાયું. સમૂહલગ્નોત્સવ...
Gujaratસુરત

સુરત/ રવિવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત દ્વારા સમૂહલગ્નોત્સ્વનું આયોજન,60 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે

Sanskar Sojitra
જાગૃતિ પંચામૃત : આરોગ્ય, બચત, સમજણ, ખુશી અને કર્તવ્ય. ૧૫૦૦૦ માનવ સમુદાય માટે વ્યવસ્થા ૧૫૦૦ સ્વયમ સેવકમિત્રોની સેવા અત્યાર સુધીમાં કુલ ૫૪૦૪ યુગલોના લગ્ન થયા...
Gujaratસુરત

સુરત શહેરમાં સરદાર પટેલ સાહેબની ભવ્ય પ્રતિમાનું 151 બહેનો દ્વારા સ્વાગત,31 ફૂટ ઉંચી કાંસ્ય પ્રતિમાનું જમનાબા ભવન વરાછા રોડ ખાતે આગમન

Sanskar Sojitra
Surat News: સુરત શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૩૧ ફૂટ ઉંચી પંચધાતુની પ્રતિમાનું સ્થાપન થશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી પ્રતિમાનું પુરાભાવથી સામૈયું કરવામાં...
Gujaratસુરત

સુરત/ લુમ્સના કારીગરમાંથી અધિકારી બનનારનું સન્માન,શિક્ષણ જીવનમાં ઉજાસ આપે છે.જેનાથી ઉન્નતિ ની દિશા મળે છે;વિચારોના વાવેતરમાં 87મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
શિક્ષણ અને કેળવણી બે આંખો છે. જે જોવા અને જીવવાની દ્રષ્ટી આપે છે. શિક્ષણ એક કલ્પવૃક્ષ છે. તમે ધારો તે પામી શકો. શિખવાનો નશો ચઢી...
Gujarat

સુરત/ સફળતા એ સ્થાન નથી એક યાત્રા છે.સતત નવું શિખવુ તે સફળતાનો આનંદ છે;વિચારોના વાવેતરમાં 83મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
બીજાને સુખી કરવા તે સુખી થવાનો એક માત્ર ઉપાય છે. – કાનજી ભાલાળા સારા વિચારોનું બળ વધે ત્યારે તે ખરાબ વિચારોને નબળા પાડે છે. –...
Gujarat

સુરત/ સંકલ્પ જીવનની શ્રેષ્ઠ શક્તિ છે જે માણસના સ્વપ્નો સાકાર કરે છે;વિચારોના વાવેતરમાં 82મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
ઈચ્છા માટેનો દ્રઢ નિર્ણય સંકલ્પ છે.જે તન-મન ને કાર્યાવિન્ત કરે છે. – કાનજી ભાલાળા સમાજે આપ્યુ તેનાથી વધુ સમાજને આપવુ તેમાં જીવનની સાર્થકતા છે. –...
Gujarat

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સમાજના શ્રેષ્ઠીઓનો યોજાયો સ્નેહમિલન સમારોહ;1000 વિદ્યાર્થીઓ માટે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ કાર્ય પૂરું થવામાં

KalTak24 News Team
દાતાશ્રીઓએ ઉમદા સમાજ ભાવનાથી દાન આપવાનો સંકલ્પ કર્યો. શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાની ખાસ ઉપસ્થિતિ કેશુભાઈ પટેલ ઓડીટોરીયમમાં પ્રથમ કાર્યક્રમ યોજાયો. Surat...
Gujarat

સુરત/ મન શરીરની અદ્રશ્ય ચેતના છે. જે જીવનને કુદરતની સાથે જોડે છે;વિચારોના વાવેતરમાં 80મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે. તેના શ્રેષ્ઠ ઉપયોગમાં જ સાર્થકતા છે. – કાનજી ભાલાળા જીવનમાં સ્વર્ગ અને નર્કનું કારણ માત્ર મન હોય છે. – જી....
Gujarat

સુરત/ લોકશાહીનો મૂળ હેતુ કલ્યાણરાજ છે.તેની વ્યવસ્થા માટે કાયદાઓ બને છે;વિચારોના વાવેતરમાં ૭૩મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
Saurashtra Patel Seva Samaj Surat in Thursday’s thought: લોકોની જાગૃતિ અને સુખકારી માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ-વેલ્થ અને હેપ્પીનેસને...
Gujarat

શરીર જીવવા માટે મહત્વનું સાધન છે. તેને નીરોગી રાખવુ તે પ્રાથમિક ફરજ છે;વિચારોના વાવેતરમાં ૬૯મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
ખોરાક સ્વાદ માટે નહિ, પોષણ માટે છે.અયોગ્ય ખોરાક રોગોનું કારણ બને છે. – કાનજી ભાલાળા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આરોગ્ય માટે વધુ નુકશાન કારક છે. – ડો....