September 20, 2024
KalTak 24 News

Tag : Kaltak24 News

Gujarat

અમરેલી/ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમરેલીના ઐતિહાસિક રાજમહેલના પુનઃનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત, 25 કરોડના ખર્ચે નવીનીકરણ થશે

KalTak24 News Team
Amreli News: અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલ (પેલેસ ઑફ અમરેલી)ના પુનઃ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાયકવાડી કાળની આ...
Gujarat

ગ્રોથ હબ તરીકે સુરત ઈકોનોમિક રિજીયનના ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’નું થયું લોન્ચીંગ ,આ 6 જિલ્લાઓને થશે ફાયદો

KalTak24 News Team
Surat Economic Region : ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના ‘ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે આજે કરવામાં આવ્યું હતું. લોન્ચીંગ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું...
Gujarat

સુરત/ વરાછા કો-ઓપરેટિવ બેંકને ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી માટે મળ્યો સ્કોબા પ્રાઇડ એવોર્ડ;વાંચો સમગ્ર અહેવાલ

KalTak24 News Team
Surat News: ગુજરાતની પ્રગતિશીલ સહકારી બેંકોમાં અગ્રણ્ય બેંક એવી ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ., સુરતને દક્ષિણ ગુજરાતની વેરી લાર્જ કેટેગરી ની બેન્કોમાં કુલ ત્રણ એવોર્ડ...
ReligionGujarat

સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને ફુલોનો દિવ્ય શણગાર તથા 300 કિલો સુખડીનો અન્નકૂટ એવં શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન

KalTak24 News Team
Salangpur Hanumanji Photos:સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ...
Gujarat

ગાંધીનગર / વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ;કહ્યું કે 21મી સદીના ઇતિહાસમાં ભારતનો સૌરક્રાંતિનો અધ્યાય સુવર્ણ અક્ષરે લખાશે

KalTak24 News Team
RE-INVEST-2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પો(RE-ઇન્વેસ્ટ 2024)નો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઊર્જાના ભવિષ્ય,...
ReligionGujarat

સાળંગપુરધામ ખાતે એકાદશી-શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 300 કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

KalTak24 News Team
Salangpur Hanumanji Photos:સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી...
Gujarat

સુશાસનના ચોથા વર્ષમાં પ્રવેશતા જ ભૂપેન્દ્ર પટેલે લીધા મહત્વના નિર્ણયો, ખેતીની જમીનને લઈને ખેડૂતો માટે કલ્યાણકારી નિર્ણયો

KalTak24 News Team
રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ દાખલ અને પ્રમાણિત કરવાના નિર્ણયની કાર્યવાહીમાં સરળીકરણ કરાશે. ખેડૂત ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં 6 એપ્રિલ 1995થી જ મહેસુલી રેકર્ડ...
Religion

આજનું રાશિફળ/ 13 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય,આજે લક્ષ્મીજીની કૃપાથી શુક્રવારના દિવસે આ 4 રાશિના જાતકોને થશે અચાનક ધનલાભ જાણવા વાંચો આજનું રાશિફળ

KalTak24 News Team
Horoscope 13 September 2024, Daily Horoscope: 13 સપ્ટેમ્બર 2024,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. Today...
Religion

આજનું રાશિફળ/ 11 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય,બુધવારનો દિવસ કઈ રાશિ માટે શુભ અને કોણે રહેવું સંભાળીને જાણવા વાંચો આજનું રાશિફળ

KalTak24 News Team
Horoscope 11 September 2024, Daily Horoscope: 11 સપ્ટેમ્બર 2024,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. Today...
Gujarat

સુરત/ ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું; જાણો સમગ્ર મામલો

KalTak24 News Team
Surat Ganesh Pandal News: સૈયદપુરા વરીયાવી બજારમાં રવિવારે રાત્રે શ્રીજીના પંડાલ પાસે પથ્થરમારો થતાં વાતાવરણ તંગદીલીભર્યું બન્યું હતું. જે બાદ અસામાજિક તત્વોએ વાહનોમાં આગ ચાંપી...