March 14, 2025
KalTak 24 News

Tag : GANDHINAGAR NEWS

Gujarat

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,જાણો કયા બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે

KalTak24 News Team
Gandhinagar News: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ...
Gujarat

ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ : દોઢ વર્ષમાં ₹166 કરોડથી વધુના ખર્ચે મુસાફરોની સુવિધાઓમાં કરાયો વધારો;નવી 2800 બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી

KalTak24 News Team
ગુજરાત એસટી નિગમ દ્વારા નવી 2800 બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવી રાજ્યમાં 18 નવા બસ સ્ટેશનો તેમજ બસ ડેપો શરૂ કરવામાં આવ્યા 5 આઇકૉનિક AC...
Gujarat

ગુજરાતના નાના-નાના યાત્રાધામોનો પણ રૂ. 857 કરોડના ખર્ચે થશે વિકાસ; કોટેશ્વર મહાદેવ, બહુચરાજી, માંચી ચોક,માધવપુર સહિત અનેક યાત્રાધામ પર વિશેષ ફોકસ;જુઓ તસવીરો

KalTak24 News Team
Gandhinagar News: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે....
Gujarat

એક રાખી દેશ કે જવાનો કે નામ/ દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને ૧ લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું મળશે રક્ષા કવચ..

KalTak24 News Team
દેશની સુરક્ષા સાચવતા સરહદના સંત્રીઓને 1 લાખ રાખડીઓ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનોનું રક્ષા કવચ મળશે “એક રાખી દેશ કે જવાનો કે નામ” અંતર્ગત રાજ્યની 53...
Gujarat

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય/ તહેવારો દરમિયાન અંત્યોદય અને BPL પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્યતેલનું રાહત દરે વિતરણ કરાશે

KalTak24 News Team
Gujarat Government Big Decision:પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ-૨૦૨૪ માસમાં ઘઉં,ચોખા,બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે,BPL, અંત્યોદય કુટુંબોને 1 કિલો ખાંડનું કરાશે વિતરણ,મળવાપાત્ર...
Gujarat

ગુજરાતમાં બદલીનો દોર યથાવત, 10 IAS અધિકારીઓની બદલી કરવામા આવી, જુઓ કોનું ક્યાં થયું ટ્રાન્સફર

KalTak24 News Team
Gujarat IAS Transfer:  ગુજરાતમાં ફરી એક વાર બદલીનો દોર શરુ થયો છે. ગુજરાતના વહીવટી વિભાગમાં એક બાદ એક ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપવામા આવી રહ્યા...
Gujarat

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,આટલા શિક્ષકોની કરવામાં આવશે ભરતી;જાણી લો કેવા રહેશે નિયમો

KalTak24 News Team
Latest Gandhinagar News:  ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ મીટિંગ બાદ...
Gujarat

ગુજરાતમાં નમો લક્ષ્મી યોજનામાં વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થશે સરકાર,આટલી વિદ્યાર્થિનીઓ થઈ રજીસ્ટર, જાણો આ યોજના વિશે…

KalTak24 News Team
Namo Lakshmi Yojana: ગાંધીનગરમાં આચારસંહિતા બાદ આજે પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(bhupendrabhai patel)ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય હતી. આ બેઠકમાં મોદી સરકારને અભિનંદન પાઠવ્યા હતા...
Gujarat

રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12માં શ્રીમદભગવદ્ ગીતાનો પરિચય કરાવાશે,વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો પરિચય કરાવાશે

KalTak24 News Team
ગીતાના સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને પરિચય કરાવાશે નાનપણથી જ સત્ય,સહજીવન સંસ્કૃતિ અને સહિષ્ણુતાના ગુણો શીખશે ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશનો સંકલ્પ વિધાનસભા ખાતે વિના વિરોધે પસાર...
EntrainmentGujarat

69 Filmfare Awards/ ગુજરાતમાં પ્રથમવાર યોજાયો ફિલ્મફેર એવોર્ડ,આલિયા ભટ્ટ બેસ્ટ એક્ટ્રેસ,રણબીર કપુર બેસ્ટ એક્ટર,12th ફેલ બેસ્ટ ફિલ્મ,જુઓ ફિલ્મ ફેર એવોર્ડનું લિસ્ટ

KalTak24 News Team
રણબીર કપૂરને ‘એનિમલ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો આલિયા ભટ્ટને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ વિક્રાંત મેસીની 12મી ફેલ બની...