ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,જાણો કયા બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે
Gandhinagar News: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ...