February 9, 2025
KalTak 24 News

Tag : GANDHINAGAR NEWS

Gujaratગાંધીનગર

મહાકુંભ 2025 / મહાકુંભ લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, મેળામાં જવા GSRTCની બસ સેવા શરૂ કરાશે;શ્રદ્ધાળુઓને મળશે વિશેષ સુવિધા

Mittal Patel
Maha kumbh Mela 2025 : ગુજરાત રાજ્ય સરકારે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગ રાજ...
Gujaratગાંધીનગર

GPSC પરીક્ષા અંગે મોટા સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષા;જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલની મોટી જાહેરાત

KalTak24 News Team
GPSC Exam Date 2025: GPSC પરીક્ષાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને...
Gujaratગાંધીનગર

ઉત્તર ગુજરાતને ભેટ, બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લાની જાહેરાત, જુઓ કયા જિલ્લામાં કયા તાલુકા

Mittal Patel
ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા...
Gujaratગાંધીનગર

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?

KalTak24 News Team
Gandhinagar News: ‘સુશાસન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત...
Gujaratગાંધીનગર

શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ,તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે

Mittal Patel
Gandhinagar News: રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ–મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો...
Gujaratગાંધીનગર

સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા પ્રગટ કરી

KalTak24 News Team
Armed Forces Flag Day: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૭ ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો ગાંધીનગરમાં અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની...
Gujaratગાંધીનગર

e-KYCમાં વધુ ઝડપ માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત;અત્યાર સુધીમાં ૨.૭૫ કરોડથી વધુ નાગરિકોનું e-KYC પૂર્ણ

KalTak24 News Team
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી...
Gujarat

કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય,1 એપ્રિલ 2005 પહેલાના કર્મીને મળશે જૂની પેન્શન યોજનાનો આપવા સૈધ્ધાંતિક સ્વીકાર;સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?

KalTak24 News Team
કલતક24 બ્યુરો/ગાંધીનગર:ગુજરાત સરકાર દ્વારા રાજ્યના હજારો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના હિતમાં મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ થયેલી કેબિનેટ બેઠકમાં આ...
Gujarat

ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો,100 નવી 108 એમ્બ્યુલન્સ અને 38 ICU ઑન વ્હીલ્સનું લોકાર્પણ

KalTak24 News Team
આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે ૧૦ નવી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ‘મોબાઈલ ટેસ્ટીંગ વાન’નું પણ લોકાર્પણ કરાયું એમ્બ્યુલન્સની કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારવા રાજ્ય સરકારે ૧૦૮ના વાહનોને અદ્યતન...
Gujarat

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય,જાણો કયા બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઇ શકશે

KalTak24 News Team
Gandhinagar News: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ ૨૦૨૨ ને વ્યાપક પ્રતિસાદ...