April 8, 2025
KalTak 24 News
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શુક્રવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને વિવિધ ફળનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન;જાણો ક્યાંથી મંગાવ્યા છે વિશેષ ફળ..,જુઓ ફોટોઝ

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી નિમિતે તા. 02-08-2024 સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ.

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

ફળનો ભવ્ય અન્નકૂટ

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 7:00 કલાકે દાદાને સફરજન,કેળા,અનાનસ, મોસંબી,નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

આજે દાદાને ધરાવેલા અન્નકુટ વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે એક દાદાને અન્નકુટ ધરાવાનો એક હરિભક્તનો સંકલ્પ પૂરો થયો છે. જે અંતર્ગત આજે દાદાને સફરજન, કેળા, અનાનસ, મોસંબી અને નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતો. આ તમામ ફળ બોટાદથી મંગાવવામાં આવ્યા છે. આ અન્નકુટનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવશે.

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

 

 

 

 

Related posts

કેવી રીતે મળે છે નમો લક્ષ્મી યોજનાનો લાભ, 10 લાખ વિદ્યાર્થિનીઓને 138 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી;ખાસ જાણી લેવા જેવું છે

KalTak24 News Team

આજનું રાશિફળ : આ રાશિના લોકોને મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા

KalTak24 News Team

આજનું રાશિફળ/ 05 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ 7 રાશિના જાતકો હોય છે ખુબ જ ભાગ્યશાળી- તેઓની પર હમેશા રહે છે સૂર્યદેવની કૃપા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં