September 21, 2024
KalTak 24 News
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ પવિત્રા એકાદશી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્રાનો કરાયો દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

Divine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra Ekadashi

Divine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada Pavitra Ekadashi: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્રા એકાદશી નિમિત્તે તારીખ 16-08-2024ને શુક્રવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો છે.મહત્ત્વનું છે કે, આ પવિત્રા વડોદરાથી મંગાવવામાં આવ્યા છે.

Divine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra EkadashiDivine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra EkadashiDivine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra Ekadashi

આજે સવારે 05:45 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ.શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ.તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Divine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra EkadashiDivine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra Ekadashi

 

 

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ/ 27 ડિસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,વિષ્ણુ ભગવાનની કૃપાથી આ રાશિનું ભાગ્ય ચમકી ઉઠશે ભાગ્ય,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

KARGIL VIJAY DIWAS/ ‘સુરતથી સરહદ સુધીની સાહસિક સફર’ ખેડનાર સુરતના પ્રથમ ગુજરાતી મહિલા આર્મી ઓફિસર ‘કેપ્ટન મીરા દવે’

KalTak24 News Team

એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલો કરનાર TRB જવાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી