September 20, 2024
KalTak 24 News

Tag : News Breaking Headlines

Gujarat

અમરેલી/ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમરેલીના ઐતિહાસિક રાજમહેલના પુનઃનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત, 25 કરોડના ખર્ચે નવીનીકરણ થશે

KalTak24 News Team
Amreli News: અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલ (પેલેસ ઑફ અમરેલી)ના પુનઃ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાયકવાડી કાળની આ...
Gujarat

સુરતમાં પાંચ વર્ષની બાળકીને રૂમમાં લઈ જઈ મોટા પપ્પાએ કરી બળજબરી;લોહી નીકળતાં પરિવાર હોસ્પિટલ લઈ ગયો ને ભાંડો ફૂટ્યો

KalTak24 News Team
સુરત : કાપોદ્રા વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકીના પ્રાઇવેટ પાર્ટ માંથી લોહી...
ReligionGujarat

સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને ફુલોનો દિવ્ય શણગાર તથા 300 કિલો સુખડીનો અન્નકૂટ એવં શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન

KalTak24 News Team
Salangpur Hanumanji Photos:સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ...
Gujarat

વડોદરામાં ગણેશજીને અતિપ્રિય લાડુનો ભોગ ગૌ માતાને અર્પણ, ડ્રાયફ્રુટ વાળા 3 હજાર લાડુ અને 5 હજાર ગરમાગરમ રોટલીઓ પીરસાઈ

KalTak24 News Team
Vadodara News: વડોદરા સહિત દેશભરમાં હાલ રંગેચંગે ગણોશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિતેલા સાડા ત્રણ વર્ષથી જરૂરીયાતમંદ માટે સેવાની અવિરત ધુણી ધખાવતી શ્રવણ...
ReligionGujarat

સાળંગપુરધામ ખાતે એકાદશી-શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 300 કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

KalTak24 News Team
Salangpur Hanumanji Photos:સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી...
Religion

આજનું રાશિફળ/ 13 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય,આજે લક્ષ્મીજીની કૃપાથી શુક્રવારના દિવસે આ 4 રાશિના જાતકોને થશે અચાનક ધનલાભ જાણવા વાંચો આજનું રાશિફળ

KalTak24 News Team
Horoscope 13 September 2024, Daily Horoscope: 13 સપ્ટેમ્બર 2024,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. Today...
Gujarat

વૃક્ષો-પર્યાવરણ બચાવવા વધુ એક નવતર પહેલ,સ્મશાનગૃહમાં લાકડા આધારિત ‘સુધારેલ સ્મશાન ભઠ્ઠી’ લગાવવાની યોજના વિશે જાણો

KalTak24 News Team
રાજ્યભરમાં અત્યાર સુધીમાં ૮,૧૦૦થી વધુ; લાકડા આધારિત‘સુધારેલી સ્મશાન ભઠ્ઠી’લગાવાઇ: કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઇ બેરા સ્મશાન ભઠ્ઠીના ઉપયોગથી અગ્નિ સંસ્કાર સમયે અંદાજે ૪૦ થી...
Religion

આજનું રાશિફળ/ 11 સપ્ટેમ્બર 2024નું રાશિ ભવિષ્ય,બુધવારનો દિવસ કઈ રાશિ માટે શુભ અને કોણે રહેવું સંભાળીને જાણવા વાંચો આજનું રાશિફળ

KalTak24 News Team
Horoscope 11 September 2024, Daily Horoscope: 11 સપ્ટેમ્બર 2024,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. Today...
Gujarat

ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારની નવી પહેલ; ગુજરાત પોલીસ દ્વારા નવી હેલ્પલાઇન-18002331122 શરૂ

KalTak24 News Team
Gujarat Police Helpline: રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ ટ્રાફિક જામ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે...
ReligionGujarat

સાળંગપુરધામ ખાતે ગણેશ ચતુર્થી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર,ચુરમાના લાડુંનો અન્નકૂટ એવં ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી

KalTak24 News Team
Salangpur Hanumanji Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી...