2014માં તેમને વકીલમાંથી સીધા જ સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. અત્યાર સુધીના ઈતિહાસમાં તેઓ બીજા એવા CJI હશે જે સીધા વકીલમાંથી સુપ્રીમ કોર્ટના જજ બન્યા હોય. સખત મહેનત અને ફોજદારી કેસોમાં પકડે તેમને હવે દેશના ન્યાયતંત્રના વડા બનાવ્યા છે. જો કે તેમનો કાર્યકાળ માત્ર 74 દિવસનો રહેશે. CJI તરીકે જસ્ટિસ લલિત કૉલેજિયમનું નેતૃત્વ કરશે જેમાં જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ કૌલ, જસ્ટિસ નઝીર અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી સામેલ હશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp