September 20, 2024
KalTak 24 News
BharatGujarat

ગણેશ ચતુર્થી/ PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજોએ પાઠવી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

Group 214 7

ગણેશ ચતુર્થીની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ તેમજ અનેક રાજકીય નેતાઓએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભકામનાં પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને દેશવાસીઓને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવી હતી. તેમજ જણાવ્યું હતું કે, આપણો દેશ, સમાજ અને દરેક વ્યક્તિનુ જીવન નિર્વિધ્ન રહે. તેમજ ઉત્સવ સમાજની શક્તિ હોય, ઉત્સવ સમાજ અને વ્યક્તિનાં જીવનમાં નવો પ્રાણ ભરે છે. સાર્વજનિક ગણેશ ઉત્સવની પરંપરા લોકમાન્ય તિલકની દેન છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ ટ્વિટ કરી દેશવાસીઓને ગણેશોત્સવ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને સોશિયલ મીડિયા મારફતે ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી.

 

કેન્દ્રીયમંત્રી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટિલે પણ લોકોને સોશિયલ મીડિયા મારફતે ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી.

 

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

 

Group 69

 

 

 

Related posts

જૂનાગઢ જળબંબાકાર: વાહનો સાથે પશુઓ-વ્યક્તિઓ તણાયા,એસપી-કલેક્ટરની લોકોને અપીલ, ઘરમાં જ રહેજો- જુઓ વીડિયો

KalTak24 News Team

આજથી PM મોદી 11 દિવસના અનુષ્ઠાન પર,કહ્યું ‘પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બનવું સૌભાગ્ય છે’ પીએમ મોદીએ શેર કર્યો ઓડિયો સંદેશ..

KalTak24 News Team

કળયુગની મીરાબાઈઃદુલ્હનએ ‘ઠાકુરજી’ સાથે સાત ફેરા ફર્યા,માંગમાં સિંદૂરને બદલે ભર્યું ચંદન

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી