September 20, 2024
KalTak 24 News
GujaratPolitics

સાળંગપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મંત્રીઓએ શ્રી કષ્ટભંજન દાદાના દર્શન કરી મેળવ્યા આશીર્વાદ;મંદિરમાં કર્યુ વૃક્ષારોપણ

chief-minister-bhupendra-patel-and-other-ministers-visited-dada-and-received-blessings-sarangpurdham-botad-news

સાળંગપુર/બોટાદ: “શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ” ખાતે આજે ગુજરાત સરકાર તેમજ કેન્દ્રીય મંત્રીશ્રીઓએ શ્રી કષ્ટભંજન દેવના ચરણે શીશ ઝુકાવી ગુજરાતની જનતાની સુખાકારીની પ્રાર્થના માટે આશીર્વાદ લેવા પધાર્યા હતા.

NJwilncjT3EJgNnOjpBpoLbVHEqbaZYzJOMYtAgn

દાદાની કરી પૂજા

વધુમાં,ગુજરાતના રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સાંસદશ્રી અને કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલ,કેન્દ્રીય મંત્રી સી.આર.પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,કુંવરજી બાવળિયા,ભાનુબેન બાબરીયા,બચુભાઈ ખાબડ વગેરે ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો તેમજ નવા ચૂંટાયેલા સાંસદ સભ્યશ્રીઓ પૂજા કરી દાદાના શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.

WhatsApp Image 2024 07 05 at 1.45.28 PM

WhatsApp Image 2024 07 05 at 1.43.18 PM

મંદિરમાં કર્યુ વૃક્ષારોપણ

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પ્રકૃતિની રક્ષા કરવા વૃક્ષો વાવવાનો સંદેશ ગુજરાતની પ્રજાને આપ્યું હતું.

WhatsApp Image 2024 07 05 at 1.43.21 PM

હનુમાનજી મંદિરના મુખ્ય કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામી તથા શા.હરિજીવનદાસજી સ્વામી-ગઢપુર,શા.શુકદેવપ્રસાદદાસજી સ્વામી-નાર,પૂ.ઘનશ્યામ સ્વામી-કુંડળ,કો.શ્યામવલ્લભ સ્વામી- વડતાલ,પૂ.બાલમુકુંદ સ્વામી-સરધાર વગેરે સંતો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

પરષોત્તમ રુપાલાએ ગઈકાલે દાદાના કર્યા દર્શન

રાજકોટ બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ પરષોત્તમ રુપાલાએ ગઈકાલે બોટાદના સાળંગપુર મંદિરે આવ્યા હતા.મંદિરના ગેટથી ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. છેલ્લા ત્રણેક વર્ષથી પરષોત્તમ રુપાલા અને તેમના પરિવાર દ્વારા હનુમાન દાદાને ધજા ચડાવવામાં આવે છે. ગઈકાલે પણ પરષોત્તમ રુપાલાએ હનુમાનદાદાના મંદિરે ધજા ચડાવીને દર્શન કર્યાં હતા.

WhatsApp Image 2024 07 04 at 7.27.46 PM 1

WhatsApp Image 2024 07 05 at 1.49.23 PM

 

WhatsApp Image 2024 07 05 at 1.43.24 PM

 

Group 69

 

 

 

Related posts

અમદાવાદ/અયોધ્યામાં રામલ્લાના દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ,મુખ્યમંત્રીએ સાબરમતીથી અયોધ્યાની ટ્રેનને આપી લીલીઝંડી,1400 શ્રદ્ધાળુઓને કરાવ્યું પ્રસ્થાન..

KalTak24 News Team

દેશભક્તિના રંગમાં રંગાયું સુરત; ભવ્ય તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ જોડાયા;કેન્દ્ર-રાજ્ય સરકારના મંત્રીઓ શહેરીજનો સાથે પગપાળામાં જોડાયા

KalTak24 News Team

અમદાવાદ/ વિશ્વ ઉમિયાધામ દ્વારા આઝાદીના ઈતિહાસમાં પ્રથમવાર દેશના રાજવી પરિવારોનું કર્યું સન્માન..

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી