March 13, 2025
KalTak 24 News
GujaratReligion

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા; જુઓ તસવીરો

Nadiad News:આજ રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા.સવારે 6ઃ30 કલાકે શણગાર આરતી કરવામાં આવી અને સુખડીનો ભોગ ધરાવવામાં આવ્યો. દાદાને મલીન્દો જમાડવામાં આવ્યો.

પ્રજાસત્તાકદિનની ઉજવણી પર્વે દાદાને રાષ્ટ્રધ્વજ દાદાના કપડા ઉપર લગાવવામાં આવ્યો તથા દાદાના ગર્ભગૃહને રાષ્ટ્રધ્વજના કલરના અલગ અલગ વસ્તુથી શણગાર કરવામાં આવ્યા.આ મંદિર 141 વર્ષ જુનું મંદિર છે. દર શનિવારે અલગ અલગ પ્રકારના દાદાને શણગાર કરવામાં આવે છે.

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

ગાંધીનગર/ માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું,કહ્યું-ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ

KalTak24 News Team

ઈન્સ્ટાગ્રામ રિલ્સ બનાવતા સમયે જો નિયમ તોડ્યા તો આવી બન્યું સમજો, રાજકોટ પોલીસે શું કર્યું

KalTak24 News Team

બારડોલી તાલુકાના મગરોલીયા ગામના 102 વર્ષના વાલીબેને પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન,એક ક્લિકમાં જાણો તમામ વિગત

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં