April 8, 2025
KalTak 24 News

Tag : Shri Acharya Devvratji

Gujaratસુરત

વીર નર્મદ યુનિવર્સિટીનો 56મો પદવીદાન સમારોહ, 79 અભ્યાસક્રમોના 10,415 યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

KalTak24 News Team
Surat News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 56મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે...
Gujaratરાજકોટ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજરોજ વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”માં આપી હાજરી;કહ્યું કે,રસ્તા પર વૃક્ષોની કતાર જોઈને આનંદ થાય છે,મારી ઈચ્છા હતી કે, જે લોકો વૃક્ષોને પણ મનુષ્ય અને પ્રાણીઓની જેમ પ્રેમ કરે એને મળું

KalTak24 News Team
Rajkot News: ગુજરાતનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. રેસકોર્સમાં સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે ચાલતી મોરારિબાપુની રામકથામાં તેમણે ખાસ હાજરી આપી હતી અને જણાવ્યું...
GujaratReligion

Vadtal Dwishatabdi Mahostav: લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ; કહ્યું,સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે

Sanskar Sojitra
વડતાલધામ છેલ્લા ૨૦૦ વર્ષથી માનવતાના કલ્યાણ માટે સમર્પણ ભાવ સાથે સેવારત છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત ગુરુકુળ શિક્ષણ પ્રણાલી દ્વારા સંતો મૂલ્યનિષ્ઠ અને કર્મઠ સમાજ...