આજે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યા.સવારે 6.30 કલાકે શણગાર આરતી કરવામાં આવી.આજે...
નડિયાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું PM નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ગુજરાત અને દેશ વિકાસનાં માર્ગે : CM PM મોદીના સંકલ્પોને સાકાર કરવામાં પણ ગુજરાત અગ્રસર...