April 8, 2025
KalTak 24 News
Gujarat

વડતાલ/ ગોધરા ઘનશ્યામ મહારાજના સુવર્ણ જ્યંતિ મહોત્સવના ઉપલક્ષમાં 108 ભક્તો પદયાત્રા કરી વડતાલ પધાર્યા,સંતોએ કર્યું સ્વાગત

godhra-ghanshyam-maharaj-suvarna-jayanti-mahotsav-a-large-number-of-devotees-reached-vadtal-news

Vadtal : ગોધરા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સંકલ્પસિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજના સુવર્ણ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં ગોધરાથી વડતાલ સુધીની ૧૦૮ ભક્તોની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પદયાત્રા રવિવારે વડતાલ આવી પહોંચતા શ્યામવલ્લભ સ્વામી ઘનશ્યામ સ્વામી સાવદા, જયેન્દ્ર શાસ્ત્રીજી, ઘનશ્યામ સ્વામી વગેરેએ વડતાલના પાદરે પૂષ્પમાળા પહેરાવી યાત્રીઓનું સ્વાગત કર્યું હતું.

સંઘ મંદિરે આવી પહોંચતા પુનઃ સ્વાગત માટે ડૉ.સંત સ્વામી તથા શ્યામવલ્લભ સ્વામી દ્વારા સમારંભ યોજાયો હતો. જેમાં શાસ્ત્રી સ્વામી પૂજ્ય નૌતમપ્રકાશદાસજી, રામપુરાના કોઠારી પી.પી.સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરુપાનંદજી, શ્યામવલ્લભ સ્વામીએ અગ્રણી હરિભક્તોને પૂષ્પમાળા પહેરાવી સન્માન કર્યું હતું. પૂજ્ય નૌતમ સ્વામીજી તથા પી.પી.સ્વામીએ પદયાત્રાનું મહત્ત્વ સમજાવી ગોધરાના સત્સંગને બિરદાવ્યો હતો. તા.૨૦મીએ ગોધરાથી પ્રસ્થાન થયેલો સંઘ તા.૨૩મીએ વડતાલ આવી પહોંચ્યો હતો.

 

Advertisement

Advertisement

 

 

 

 




Related posts

ગોઝારો બુધવાર /હિંમતનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 7ના ઘટના સ્થળ પર જ મોત

KalTak24 News Team

કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત,રોડ ક્રોસ કરી રહેલા ગુજરાતી યુવકનું ટ્રકની ટક્કરે મોત,પરિવાર ઘેરા આઘાતમાં

KalTak24 News Team

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જમીન ધારકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય,બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થવાથી સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં