બોટાદ / શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ગુલાબ અને મોગરાના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો,તમે પણ જાણો ક્યાંથી મંગાવ્યા આ ફુલ?
Salangpur Hanumanji Mandir: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 15-04-2024ને...