April 8, 2025
KalTak 24 News

Tag : Thursday’s thought

Gujaratસુરત

સુરત/ લુમ્સના કારીગરમાંથી અધિકારી બનનારનું સન્માન,શિક્ષણ જીવનમાં ઉજાસ આપે છે.જેનાથી ઉન્નતિ ની દિશા મળે છે;વિચારોના વાવેતરમાં 87મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
શિક્ષણ અને કેળવણી બે આંખો છે. જે જોવા અને જીવવાની દ્રષ્ટી આપે છે. શિક્ષણ એક કલ્પવૃક્ષ છે. તમે ધારો તે પામી શકો. શિખવાનો નશો ચઢી...
Gujarat

સુરત/ સફળતા એ સ્થાન નથી એક યાત્રા છે.સતત નવું શિખવુ તે સફળતાનો આનંદ છે;વિચારોના વાવેતરમાં 83મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
બીજાને સુખી કરવા તે સુખી થવાનો એક માત્ર ઉપાય છે. – કાનજી ભાલાળા સારા વિચારોનું બળ વધે ત્યારે તે ખરાબ વિચારોને નબળા પાડે છે. –...
Gujarat

સુરત/ સંકલ્પ જીવનની શ્રેષ્ઠ શક્તિ છે જે માણસના સ્વપ્નો સાકાર કરે છે;વિચારોના વાવેતરમાં 82મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
ઈચ્છા માટેનો દ્રઢ નિર્ણય સંકલ્પ છે.જે તન-મન ને કાર્યાવિન્ત કરે છે. – કાનજી ભાલાળા સમાજે આપ્યુ તેનાથી વધુ સમાજને આપવુ તેમાં જીવનની સાર્થકતા છે. –...
Gujarat

સુરત/ મન શરીરની અદ્રશ્ય ચેતના છે. જે જીવનને કુદરતની સાથે જોડે છે;વિચારોના વાવેતરમાં 80મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે. તેના શ્રેષ્ઠ ઉપયોગમાં જ સાર્થકતા છે. – કાનજી ભાલાળા જીવનમાં સ્વર્ગ અને નર્કનું કારણ માત્ર મન હોય છે. – જી....
Gujarat

સુરત/ લોકશાહીનો મૂળ હેતુ કલ્યાણરાજ છે.તેની વ્યવસ્થા માટે કાયદાઓ બને છે;વિચારોના વાવેતરમાં ૭૩મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
Saurashtra Patel Seva Samaj Surat in Thursday’s thought: લોકોની જાગૃતિ અને સુખકારી માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ-વેલ્થ અને હેપ્પીનેસને...
Gujarat

શરીર જીવવા માટે મહત્વનું સાધન છે. તેને નીરોગી રાખવુ તે પ્રાથમિક ફરજ છે;વિચારોના વાવેતરમાં ૬૯મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
ખોરાક સ્વાદ માટે નહિ, પોષણ માટે છે.અયોગ્ય ખોરાક રોગોનું કારણ બને છે. – કાનજી ભાલાળા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ આરોગ્ય માટે વધુ નુકશાન કારક છે. – ડો....
Gujarat

સુરત/ જીવન એક કળા છે તેને મન ભરીને જીવવા કુશળતા જરૂરી છે,વિચારોના વાવેતરમાં ૬૭મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
સામાન્ય માંથી અસામાન્ય બનવું તે જીવનની ખરી સફળતા છે. – કાનજી ભાલાળા વિકાસ કરવો તે માણસની પ્રકૃતિ છે. – સી.એ. જય છૈરા તન અને મન...
Gujarat

સુરત/ પૈસા,પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે,વિચારોના વાવેતરમાં ૩૯મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra
સકારાત્મક વિચારોથી સાર્થક જીવનની દિશા મળે છે. – ગોવિંદભાઈ ધોળકિયા ભાગવદ્દગીતા જીવન જીવવાની જડીબુટ્ટી છે. – ગોવિંદભાઈ ધોળકિયા જીવનમાં પૈસા કરતા ચારિત્રનું મહત્વ વધુ છે....