PAAS દ્વારા પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષ પૂર્ણ થતા તિરંગા પદયાત્રાનું આયોજન,રાજકીય નેતા સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા
સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજે તિરંગા પદયાત્રા યોજાય અનામત આંદોલન ના 7 વર્ષ થતા તિરંગા પદયાત્રા યોજાય તમામ પક્ષ ના નેતા આ પદયાત્રા...