December 18, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયના 200 કિલોવોટની સોલાર પ્લાન્ટનું થયું શુભ ઉદ્ધાટન;જુઓ તસ્વીર

Shree Kastabhanjandev Bhojnalaya inaugurated 200 kilowatt solar plant: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી તારીખ 24-08-2024ને શનિવારના રોજ ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું શુભ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે ગુજરાત રાજ્યના સહકારીતા મંત્રીશ્રી જગદિશભાઈ વિશ્વકર્મા,પૂજ્ય કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી- અથાણાવાળા (શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર,સાળંગપુરધામ)ના વરદ્ હસ્તે તેમજ શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા (ફાઉન્ડર, ગોલ્ડી સોલાર)ની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ 200 કિલો વોટના સોલાર પ્લાન્ટ પર ડે 1 હજાર યુનિટ જનરેટ કરશે જેથી વર્ષે સંસ્થાને 35 થી 40 લાખનો ફાયદો થશે.

 

 

 

 

 

Related posts

BREAKING NEWS : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું,આ તારીખે યોજાશે નવી સરકારની શપથવિધિ

Sanskar Sojitra

ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને મળી ઉચ્ચસ્તરીય બેઠક

KalTak24 News Team

રાજ્યમાં ગરમીનો પ્રકોપ, જાણો કેટલા દિવસ રહેશે યલો એલર્ટ

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં