શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શન

શ્રીકષ્ટભંજનદેવને  શિવજી અને કેદારનાથ મંદિરની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવાયા

વાઘા અને હિમાલયનો શણગાર બનાવવા માટે એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો 

આજે 250 કિલો ડ્રાયફ્રુટની મીઠાઈનો અન્નકુટ ધરાવાયો