શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર

દાદાને વિશેષ શ્રીનાથજીની થીમવાળા વાઘા પહેરાવ્યા

આ શણગાર અહીં કરતાં 6 સંત, પાર્ષદ અને ભક્તોને 3 કલાકનો સમય લાગ્યો

સવારે મંગળા અને શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી