અયોધ્યા/ ગુજરાતના પ્રધાનમંડળ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અયોધ્યા,રામલલાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું,જુઓ તસ્વીરો…
KALTAK24 NEWS EXCLUSIVE : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મંત્રીમંડળના અને વિધાનસભા અધ્યક્ષશ્રી, મુખ્ય દંડકશ્રી સહિત સૌએ અયોધ્યામાં (Ayodhya) ભવ્ય રામમંદિરમાં...