September 20, 2024
KalTak 24 News
Gujarat

જેતપુર/ કાગવડથી ખોડલધામ સુધી યોજાઈ પદયાત્રા,નવરાત્રીના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં જોડાયા માઈ ભક્તો

Khodaldham News

Rajkot News: આજે નવરાત્રીના પ્રથમ દિવસે ખોડલધામ દ્વારા કાગવડથી ખોડલધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા હતા. નવરાત્રીના પ્રથમ નોરતે પદયાત્રા છેલ્લા 14 વર્ષથી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ પદયાત્રામાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિતના મહાનુભાવો આ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.

391070762 1383423962530614 4028176150039571990 n

કાગવડથી ખોડલધામ મંદિર સુધીની ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પદ યાત્રામાં ખોડલધામ ટ્રસ્ટ, સોમનાથ ટ્રસ્ટ સહિતના ટ્રસ્ટીઓ પણ જોડાયા પદયાત્રામાં હતા. સાથે સાથે હાલના ધારાસભ્ય રમેશ ટીલાળા, ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના આગેવાનો પણ આ પદયાત્રામાં જોડાયા હતા.

આ પ્રસંગ મીડિયા સાથેની વાતચીતમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં દિવસે અને દિવસે હાર્ટ અટેકના બનાવો વધી રહ્યા છે. ત્યારે મારી યુવાનોને એક વિનંતી છે કે, રાજ્ય સરકાર આરોગ્યની જે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવે છે. જે ગાઇડલાઈન આધરે ખેલૈયાઓને ગરબા રમવા માટેની અપીલ છે.

392818870 794240165789371 8880163798592767970 n

392951823 682788837131129 9000682945359585759 n

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશ, નહી તો નહી લડુ ચુંટણી: વિજય રૂપાણી

KalTak24 News Team

પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી,ગુજરાતને મળી સ્વદેશી સેમી હાઈસ્પીડ ટ્રેન

KalTak24 News Team

સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ,જમાઈએ ના પાડતા સસરાએ શું કર્યું ?

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી