BREAKING NEWS: પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ યાદવનું નિધન, તેમની પુત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કરી પુષ્ટિ

નવી દિલ્હી/ Sharad Yadav passes away: JDU ના દિગ્ગજ નેતા શરદ યાદવ(Sharad Yadav)નું અવસાન થયું છે. 75 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શરદ યાદવની પુત્રીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. JDU ના પૂર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે. ગુરૂગ્રામની ફોર્ટિ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે.
શરદ યાદવની પુત્રી સુભાષિનીએ ટ્વિટર પર પિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે કે પિતા હવે નથી રહ્યા.
Former Union Minister Sharad Yadav passes away, confirms his daughter through a Facebook post. pic.twitter.com/p56lUeqz7B
— ANI (@ANI) January 12, 2023
એકવાર ઉત્તર પ્રદેશના બદાઉનથી લોકસભા પહોંચ્યા. શરદ યાદવ કદાચ ભારતના પહેલા રાજકારણી હતા જેઓ ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. શરદ યાદવને ભારતીય રાજનીતિના પિતા માનવામાં આવે છે. ઈમરજન્સી દરમિયાન તેઓ જેલમાં પણ ગયા હતા.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.